સંસ્કૃત દિન (Aug 14) – “Shankaracharya – For a common Indian” કાર્યક્રમ

Sunday August 14 – 10:30am to Noon – Bharatiya Temple, Troy – સંસ્કૃત દિવસ ની ઉજવણી કરતો, વૈશાલી અને કુલદીપ ભટ્ટ, અને પ્રોફેસર નંદીની મહેતા (સૌરાષ્ટ્ર યુનીવર્સીટી – સંસ્કૃત શાખા) પ્રસ્તુત કરશે, Michigan માં સૌ પ્રથમ વાર, “આદી શંકરાચાર્ય” ની જીવન યાત્રા, તેમની સંસ્કૃત રચનાઓ (સંગીત બદ્ધ), અને આજના યુગ માં શંકરાચાર્ય નું માહાત્મ્ય રજુ કરતો એક કાર્યક્રમ.

 

Similar Posts