સોનેરી સુવાક્યો

આનંદ પ્રભાવિત સોનેરી સુવાક્યો   ભૂલો કઈ રીતે થઈ તે સમજવામાં જેટલો સમય વેડફાય છે તેના કરતાં ઓછા સમયમાં, એ ભૂલ સુધારી શકાય છે. ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ… માનવીના જ્ઞાનને માપવા માટે, તેની નમ્રતા અને બધાને પ્રેમ કરવાની […]

યશ-યાત્રા ગુજરાતની: પ્રાચીન પાટનગરો (ભાગ – ૨)

  ગુજરાતનાં પ્રાચીન પાટનગરોની લેખન માળાનાં ભાગ-૧ (યશ-યાત્રા ગુજરાતની: પ્રાચીન પાટનગરો (ભાગ – ૧)) માં આપણે મૌર્યકાલીન / ગુપ્તકાલીન પાટનગર ગિરિનગર કે જુનાગઢ ના પ્રભુત્વ વિષે જાણ્યું. જ્યારે જુનાગઢ ગુજરાતી રાજકીય અસ્મિતાનું કેન્દ્ર હતું એજ સમયમાં જુનાગઢ થી થોડે દુર પૂર્વ સૌરાષ્ટ્રમાં એક બીજું શહેર વિકાસ પામી રહ્યું હતું. પ્રાચીન સમય નું ‘વલહી’, ‘વલઈ’ કે વલભી […]